પોષકસ્તર એ........

  • A

    સામાન્ય રીતે પરાગાશયની સૌથી અંદરની દીવાલનુ સ્તર ઉદ્‌ભવે ભિત્તીય પ્રકારનું હોય છે.

  • B

    પરાગાશયની દીવાલમાં સ્ફોટન સ્તરનું રૂપાંતર

  • C

    બીજાણુજનક પેશીની બાહૃય દીવાલનું રૂપાંતરણ

  • D

    સામાન્ય રીતે અંડકની દીવાલનું સ્તર ઉદ્‌ભવે ભિત્તીય હોય છે.

Similar Questions

આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.

ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....

$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?

  • [AIPMT 1996]

સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?

$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.