પોષકસ્તર એ........
સામાન્ય રીતે પરાગાશયની સૌથી અંદરની દીવાલનુ સ્તર ઉદ્ભવે ભિત્તીય પ્રકારનું હોય છે.
પરાગાશયની દીવાલમાં સ્ફોટન સ્તરનું રૂપાંતર
બીજાણુજનક પેશીની બાહૃય દીવાલનું રૂપાંતરણ
સામાન્ય રીતે અંડકની દીવાલનું સ્તર ઉદ્ભવે ભિત્તીય હોય છે.
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.
ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....
$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?
સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.