ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
વધુ જનીનિક વિભિન્નતા
વધુ સંખ્યામાં સંતતિ
પરાગવાહકોની જરૂર પડતી નથી
જરાયુજ અંકુરણ
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
કાર્યાત્મક રીતે કઈ પ્રક્રિયા પરપરાગનયન છે જેમાં પરાગવાહકો ભાગ લે છે, પરંતુ જનીનિક રીતે તે ઓટોગેમી છે?
પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે.
કિટપરાગીત વનસ્પતિને ઓળખો.