કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?
સ્વફલન
પરફલન
ગેઈટેનોગેમી
આપેલ તમામ
ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.
જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.
કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.