પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

  • A

    સ્વફલન

  • B

    પરવશ

  • C

    ગેઇટોનોગેમી

  • D

    કેરિયોગેમી

Similar Questions

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

 પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?

પરાગનયન એેટલે ........

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]