કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?

  • A

    Castor અને પપૈયા

  • B

    પપૈયા અને મકાઈ

  • C

    Castor અને મકાઈ

  • D

    આપેલા બધા

Similar Questions

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.

અસત્ય વિધાન ઓળખો

પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.