આવૃતબીજધારીમાં બે અચલિત નરજન્યુઓ ..... દ્બારા ઉત્પન્ન થાય છે.
જનનકોષો
લઘુબીજાણુ માતૃકોષો
વાનસ્પતિક કોષો
નાલકોષો
જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?
ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?
ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?
નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.
રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?