જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.

  • A

    ગેઇટોનોગેમી

  • B

    પરવશ (કઝેનોગોમી)

  • C

    સ્વફલન

  • D

    સહપકવતા

Similar Questions

મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?

નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?

જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • [NEET 2016]

પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?