જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.
ગેઇટોનોગેમી
પરવશ (કઝેનોગોમી)
સ્વફલન
સહપકવતા
મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?
નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?