કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
તે પરિચક્ર ફરતે ગોઠવાયેલા હોતા નથી.
પરિચક્ર દ્વારા ફરતે ગોઠવાયેલા છે પરંતુ અંતઃસ્તક નથી.
દ્વિતીયક જલવાહક અને અન્નવાહક ને ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે.
જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે સંયોજક પેશી ધરાવે છે.
વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે
અધઃસ્તરનું કાર્ય શું છે?
$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.
$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.
ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :
જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?
બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય