કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....
તે પરિચક્ર ફરતે ગોઠવાયેલા હોતા નથી.
પરિચક્ર દ્વારા ફરતે ગોઠવાયેલા છે પરંતુ અંતઃસ્તક નથી.
દ્વિતીયક જલવાહક અને અન્નવાહક ને ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે.
જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે સંયોજક પેશી ધરાવે છે.
તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ
નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.