કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....

  • A

    તે પરિચક્ર ફરતે ગોઠવાયેલા હોતા નથી.

  • B

    પરિચક્ર દ્વારા ફરતે ગોઠવાયેલા છે પરંતુ અંતઃસ્તક નથી.

  • C

    દ્વિતીયક જલવાહક અને અન્નવાહક ને ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે.

  • D

    જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે સંયોજક પેશી ધરાવે છે.

Similar Questions

તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ 

નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?

  • [NEET 2024]

કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?

  • [NEET 2016]

હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.

અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.