રસકાષ્ઠ શું છે?
દ્વિતીયક અન્નવાહકનો અંતઃભાગ
દ્વિતીયક અન્નવાહકનો બાહ્ય ભાગ
બંને
એકપણ નહિ
વાહિએધા એ એક વર્ષનશીલ સ્તર છે કે જે $.....$ અને $.....$ ને અલગ કરે છે.
તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?
વાહિએધા કોને જુદા પાડે છે?
ખોટું વિધાન પસંદ કરો.
જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?