........માં ઉપપર્ણો સૂત્રાંગોમાં રૂપાંતરિત થયેલા હોય છે.

  • A

    સ્માઈલેકસ

  • B

    એસ્ફોડેલસ

  • C

    કંકાસણી (ગ્લોરિઓસા)

  • D

    શતાવરી ( એસ્પેરેગસ)

Similar Questions

પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ...........છે.

દ્વિસ્ત્રીકેસરી બહુસ્ત્રીકેસરી યુક્ત અધઃસ્થ બીજાશયમાંથી નિર્માણ પામતું શુષ્ક અસ્ફોટનશીલ એકબીજયુક્ત ફળ ........છે.

સોપારી સાથે ઉપયોગમાં લેવાતો 'કાથો' બાવળનાં કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?

......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.

કઈ વનસ્પતિ મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ?