રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.

  • A

    કૂટપટની હાજરી

  • B

    અક્ષવર્તી જરાયુવિન્યાસ

  • C

    ઉપરીજાયી

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

લીલીમાં પુંકેસરો કેવા હોય છે ?

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો :

સાચી જોડ શોધો :

કલીકાન્તર વિન્યાસ

ઉદાહરણ

$1.$ આચ્છાદિત

$P.$ ગૂલમહોર

$2.$ ધારાસ્પર્શી

$Q.$ કપાસ

$3.$ વ્યાવૃત

$R.$ આંકડો

 

$S.$ વટાણાં

લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.

એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે

  • [NEET 2019]