માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.

  • A

    માનસિક રોગ ચિકિત્સા 

  • B

    મનોવિજ્ઞાન 

  • C

    ન્યુરોલોજી 

  • D

    ન્યુરો સાયકાયટ્રી 

Similar Questions

જઠરમાં એસીડ, મુખમાં લાળ, આંખમાં અશ્રુ તમામ બેક્ટરીયલ વૃદ્ધિ અટકાવે છે, તે $....$ અવરોધમાં સામેલ છે?

કયા રોગમાં દર્દીના હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે ?

$Inflammation$ (સોજો) માં દુખાવો નીચેનામાંથી કયો ઘટક પ્રેરી શકે.

પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કોને ઔષધોના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા?

વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન  કયું છે?