માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
માનસિક રોગ ચિકિત્સા
મનોવિજ્ઞાન
ન્યુરોલોજી
ન્યુરો સાયકાયટ્રી
અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?
હેરોઈન $=.........$
ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
નીચે આપેલ પૈકી પ્રતિકારકતાનો પ્રકાર કયો છે ?