માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
માનસિક રોગ ચિકિત્સા
મનોવિજ્ઞાન
ન્યુરોલોજી
ન્યુરો સાયકાયટ્રી
જઠરમાં એસીડ, મુખમાં લાળ, આંખમાં અશ્રુ તમામ બેક્ટરીયલ વૃદ્ધિ અટકાવે છે, તે $....$ અવરોધમાં સામેલ છે?
કયા રોગમાં દર્દીના હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે ?
$Inflammation$ (સોજો) માં દુખાવો નીચેનામાંથી કયો ઘટક પ્રેરી શકે.
પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કોને ઔષધોના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા?
વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન કયું છે?