પિટ્યુટરી ગ્રંંથિ કઈ ગ્રંંથિના નિયંત્રણમાં છે ?
હાઈપોથેલેમસ
એડ્રીનાલ ગ્રંથિ
પીનીઅલ ગ્રંંથિ
થાયરોઈડ ગ્રંંથિ
..... માં એડ્રિનલગ્રંથિ વ્યુત્પન્ન થાય છે.
નીચેનામાંથી કોણ સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
રામ તેમના રુધિરમાં કેલ્શિયમનું ઉચ્ચ સ્તર ધરાવે છે. કયા અંતઃસ્ત્રાવની અસર આનું કારણ હોઈ શકે છે?
યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. $CCK$ | $I$ મૂત્રપિંડ |
$B$.$GIP$ | $II$ હૃદય |
$C$.$ANF$ | $III$ જઠરીય ગ્રંથિ |
$D$.$ADH$ | $IV$ સ્વાદુપિંડ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
..... દ્વારા $ADH$ નું સંશ્લેષણ થાય છે, જે પાણીનાં પુનઃશોષણ તથા મૂત્રનાં ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.