$B-$ લસિકાકોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........
ઍન્ટિજન કહે છે.
ઇન્ટરફૅરોન્સ કહે છે.
ઇન્ટરલ્યુસાઇન કહે છે.
ઍન્ટિબૉડી કહે છે.
મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે.
સાચાં વાક્યો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે કોષીય પ્રતિકાર જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.
નીચેનામાંથી પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?
વિધાન $A$ : શરીર રોજ મોટી સંખ્યામાં રોગકારક ચેપી દ્રવ્યોના સંપર્કમાં આવતું હોવા છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $R$ : શરીરમાં પ્રતિકારતંત્ર આવેલું છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
ત્વચા અને શ્લેષ્મનું આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.
ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકોનો સમાવેશ થાય છે ?