$S -$ વિધાન : મેલેનોમાં કેન્સર કાર્સિનોમાનો પ્રકાર છે.

$R -$ કારણ : તેમાં અધિચ્છદીય પેશીનાં કોષોની અસામાન્ય વૃદ્ધિથી કૅન્સર થાય છે.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?

નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો. 

$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.

$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.

$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.

$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે. 

$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે

$D.P.T$ રસી શાનું ઉદાહરણ છે?

$CO$ નુકશાનકારક છે. કારણ કે .....

નીચે આપેલી રોગોની કઈ ડી માટે મચ્છર વાહક છે?