મોર્ફિન સાથે શું અસંગત છે?
પીડાનાશક ઔષધ છે.
ચિંતા, ભય, તણાવ વગેરે દૂર કરે છે.
એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.
અફીણમાંથી મેળવાય છે.
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
એનીમીયા .......... રોગમાં નિર્માણ પામે છે.
જન્મ સમયે કઈ એન્ટિબોડીની હાજરી ભ્રૂણને ચેપ લાગ્યો હોવાનું દર્શાવે છે? (આંતરગર્ભાશય ચેપ)
અંગપ્રત્યારોપણ માટે જરૂરી દવા ને ઓળખો.