માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?
મૂત્રજનનમાર્ગનું અસ્તર
અશ્રુ
એકકેન્દ્રીકણ
ત્વચા
રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?
કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?
કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી, પરંતુ B-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે ?
એલોગ્રાફટ એટલે ......