માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?
મૂત્રજનનમાર્ગનું અસ્તર
અશ્રુ
એકકેન્દ્રીકણ
ત્વચા
કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?
લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?
કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......
અંગ પ્રત્યારોપણ વખતે ગ્રાહી દ્વારા વધુ અપાતો chronic પ્રતિચાર એ ક્યાં પ્રકારનો હોય છે?