માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?

  • A

      મૂત્રજનનમાર્ગનું અસ્તર

  • B

    અશ્રુ

  • C

      એકકેન્દ્રીકણ

  • D

      ત્વચા

Similar Questions

રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2012]

દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?

કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?

કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી, પરંતુ B-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે ?

એલોગ્રાફટ એટલે ......