કઈ બિમારીના પરિણામે ફેફસાંને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી ?
શરદી
મલેરિયા
ન્યુમોનિયા
ટાઇફોઇડ
એન્ટિબોડીનું સર્જન કયા કોષો દ્વારા થાય છે ?
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટિબૉડીનું ઇન્જેંક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને.........
માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?
નીચેનામાંથી શું એક મગજની પ્રવૃત્તિઓને ગમગીન બનાવે અને શાન્તિની લાગણીઓ આરામ અને સુસ્તી ઉત્પન્ન કરે છે ?