વિધાન $A$ : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે.
કારણ $R$ : $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A $ અને $R$ બંને સાચાં છે અને $R $ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A $ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.
આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા
રોકવી ફોર્ટ ચીઝ માટે તેના પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?
નીચેનાંમાંથી કયું વિધાન $ LAB $ ની અગત્યતા દર્શાવતું નથી ?