વિધાન $A$ : રોક્વી ફોર્ટ ચીઝ માટે ફૂગનું સંવર્ધન કરાય છે.
કારણ $R $ : સ્વીસ ચીઝ માટે પ્રોપિયોની બૅક્ટેરિયમ શાર્માનીનો ઉપયોગ કરાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $ R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $ R$ ખોટું છે.
$ A $ ખોટું અને $R$ સાચું છે.
ઢોંસા અને ઈડલી બનાવવા માટેનું ખીરું કયા સજીવો દ્વારા બને છે અને તે શાને કારણે ફુલેલુ દેખાય છે ?
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?
$LAB$ નું પુરૂનામ........છે
દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.
નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?