પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?

  • A

      સોયાબીન

  • B

      વાંસ

  • C

      કેરી

  • D

     $ (A) $ અને $ (B)$  બંને

Similar Questions

લેક્ટિક એસિડ બેકટેરિયા ક્યાં વિટામિનની ગુણવતામાં વધારો કરે છે?

વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.

 કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.

 વિધાન $A$ અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.

  • [NEET 2018]

નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?

......દ્વારા દૂધ દહીંમાં ફેરવાય છે.