વિધાન $P$: બ્રેડ બનાવવા $ LAB$ વપરાય છે.
વિધાન $Q $: દહીં બનાવવા લેક્ટોબેસિલસ વપરાય છે.
વિધાન $P$ અને $ Q $ બંને સાચાં છે.
વિધાન $P$ અને $Q$ બંને ખોટા છે.
વિધાન $Q$ સાચું, વિધાન $ P $ ખોટું છે.
વિધાન $P$ ખોટું, વિધાન $ Q$ સાચું છે.
બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.
વિધાન $A$ : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે.
કારણ $R$ : $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વિધાન $X $: $LAB$ પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.
વિધાન $Y $ : $LAB$ હોજરીના નુકસાનકારક બૅક્ટેરિયાથી આપણને બચાવે છે.
ઇન્સીલેજ સાથે શું સંગત છે ?
$(i)$ પ્રોપિયોનીબેક્ટેરીયમ શાર્માનીની મદદથી તૈયાર કરવામાં આવે છે.
$(ii)$ બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
$(iii) $ ઢોરનો ખોરાક છે.
$(iv) $ તેની મદદથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.
$(v) $ લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતમાં આથવણ લાવી બનાવવામાં આવે છે.
વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.
વિધાન $Q $ : $ LAB$ વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.