નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
સ્પાઈરૂલીના
એનાબીના
ફ્રાન્ડિયા
ટોલીપોથિક્સ
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-
નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?
માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?
ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....
વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?