વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?

  • A

      વનસ્પતિના કોષોને સંવર્ધન માધ્યમમાં ઉછેરવા.

  • B

      વનસ્પતિપેશીની જાળવણી કરવી.

  • C

      વનસ્પતિના અંગોને સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની વૃદ્ધિ કરવી.

  • D

      વનસ્પતિનાં કોષ, પેશી કે અંગોને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની જાળવણી અને વૃદ્ધિ કરવી.

Similar Questions

કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?

કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?

નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?

વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?

કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?