આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
કીટકો
પક્ષીઓ
હવા
આપેલ બધા જ
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?
સ્વ-પરાગનયન એટલે........
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?