આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

  • A

      કીટકો

  • B

      પક્ષીઓ

  • C

      હવા

  • D

      આપેલ બધા જ

Similar Questions

જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • [NEET 2016]

નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?

  • [NEET 2018]

સ્વ-પરાગનયન એટલે........

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]