વિધાનઃ $A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.

કારણઃ $R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.

  • A

    $A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

    $A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

    $A$ સાચું છે જયારે $R$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે જયારે $R$ સાચું છે.

Similar Questions

પુંજન્યુધાની અને અંડધાની ........માં ગેરહાજર હોય છે

તમે એકદળી વનસ્પતિઓને દ્વિદળીઓથી કેવી રીતે જુદી કરશો? 

યોગ્ય જોડકાં જોડો. 

કૉલમ - $I$ કૉલમ - $II$
$(a)$ અનાવૃત બીજધારી $(p)$ ત્રિઅવયવી પુષ્પ
$(b)$ એકદળી $(q)$ પુષ્પનો અભાવ
$(c)$ દ્વિદળી $(r)$ પ્રાથમિક કક્ષા ના પુષ્પ
$(d)$ ત્રિઅંગી $(s)$ ચતુરાયવી કે પંચાયવી પુષ્પ

નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :

... માં બીજાણુજનક તબકકો પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર છે.