નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
પાઈનસ
સૂર્યમુખી
મોરપીંછ
નેફ્રોલેપિસ
વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -
સૂર્યમુખી અને મકાઇમાં સમાનતા દર્શાવતું એક લક્ષણ છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય ?
... માં બીજાણુજનક તબકકો પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર છે.
નીચેના યોગ્ય જોડકાં જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ દ્વિઅંગી | $(i)$ ઇર્કિવસેટમ |
$(B)$ અનાવૃત બીજધારી | $(ii)$ ડુંગળી |
$(C)$ આવૃત બીજધારી | $(iii)$ એન્થોસિરોસ |
$(D)$ ત્રિઅંગી | $(iv)$ થુજા |