વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.
$A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$ A$ સાચું છે જયારે $R$ ખોટું છે.
$ A$ ખોટું છે જયારે $R$ સાચું છે.
પર્ણપત્રમાં છેદન પર્ણદંડની ટોચ સુધી જોવા મળે છે.
........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.
તેમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પ્રકલિકા
$(ii)$ ઉપપર્ણ
લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.