વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.

  • A

    $A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

     $ A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

     $ A$ સાચું છે જયારે $R$ ખોટું છે.

  • D

     $ A$ ખોટું છે જયારે $R$ સાચું છે.

Similar Questions

પર્ણપત્રમાં છેદન પર્ણદંડની ટોચ સુધી જોવા મળે છે.

........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.

તેમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પ્રકલિકા

$(ii)$ ઉપપર્ણ

લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.