$27\, °C$ તાપમાને રહેલ આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી, કદ તેના મૂળ કદના $8/27$ ગણું કરવામાં આવે છે. જો વાયુ માટે $\gamma = 5/3$ હોય, તો વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$
$450 $
$375 $
$225 $
$405 $
$k_1$ ઉષ્માવાહકતા તથા $r$ ત્રિજયા ધરાવતા એક નળાકારની ફરતે આંતરીક ત્રિજયા $r$ અને બાહય ત્રિજયા $2r$ વાળો $k_2$ ઉષ્માવાહકતા ધરાવતોનળાકાર ફીટ કરેલ છે. બન્ને નળાકારની લંબાઈ સમાન છે તથા છેડાઓનાં તાપમાનનો તફાવત પણ સમાન છે તો આ રચનાની સમતુલ્ય ઉષ્માવાહકતા ..... હોય.
કાર્નોટ એન્જિન ઉષ્માના $6^{th}$ ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે.જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62$ $ K$ ઘટાડવામાં આવે,ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન
સમાન પ્રકારના નળાકાર ઉત્સર્જકના વક્રની ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ અને તેના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે. ત્યારે તેમના દ્વારા ઉત્સર્જાતા ઉષ્માનો જથ્થાનો ગુણોત્તર .......છે. (નળાકાર માટે લંબાઈ ત્રિજ્યા)
બે ધાતુના બોલમાંથી એક ઘન અને બીજો પોલો છે. બંનેને $300°C$ તાપમાને ગરમ કરવામાં આવે છે અને સમાન પરિસરમાં ઠંડા પડવા દેવામાં આવે છે ત્યારે ઉષ્મા વ્યયનો દર .......થશે.
બે સિલિન્ડર $A$ અને $B$ પીસ્ટન સાથે સમાન જગ્યાના દ્રીઆણ્વીય વાયુ સામે $300 K$ તાપમાને રાખેલા છે. $A$ સિલન્ડરનો પિસ્ટન મુક્ત છે જ્યારે $B$ નો પિસ્ટન જડિત છે જ્યારે દરેક ગેસ સીલીન્ડરનો સમાન જગ્યાની ઉષ્મા આપવામાં આવે ત્યારે વાયુના તાપમાનમાં થતો વધારો $30 K $ હોય તો વાયુ $B$ ના તાપમાનમાં થતો વધારો... $K$ ?