- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય
$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા
$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.
તો નીચેનામાંથી કયુ સાચુ છે.

A
ફક્ત $I$
B
ફક્ત $II$
C
$II$ અને $III$
D
$I, II$ અને $III$
Solution
વાયુ દ્વારા થતુ કાર્ય (ચક્રીય પ્રક્રિયા સમઘડીનાં હોવાથી) $\Delta W = $ ક્ષેત્રફળ $ABCD$
માટે ઉષ્માગતીશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ $\Delta Q = \Delta W = ABCD$ નું ક્ષેત્રફળ.
માટે આંતરીક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U = 0$
Standard 11
Physics