$k_1$ ઉષ્માવાહકતા તથા $r$ ત્રિજયા ધરાવતા એક નળાકારની ફરતે આંતરીક ત્રિજયા $r$ અને બાહય ત્રિજયા $2r$ વાળો $k_2$ ઉષ્માવાહકતા ધરાવતોનળાકાર ફીટ કરેલ છે. બન્ને નળાકારની લંબાઈ સમાન છે તથા છેડાઓનાં તાપમાનનો તફાવત પણ સમાન છે તો આ રચનાની સમતુલ્ય ઉષ્માવાહકતા ..... હોય.
$1/3 \,(k_1 + 2k_2)$
$1/2\, (2k_1 + 3k_2)$
$1/4\, (3k_1 + k_2)$
$1/4\, (k_1 + 3k_2)$
એક થરમૉડાઇનેમિક તંત્ર $2\,\, kcal $ ઉષ્માનું શોષણ કરીને $500 J$ જેટલું કાર્ય કરે, તો તેની આંતરિક ઊર્જાનો ફેરફાર ......... $\mathrm{J}$
$R$ ત્રિજ્યાનો નળાકાર $K_1$ ઉષ્માવાહકતા વાળા પદાર્થનો બનેલો છે. તેની ફરતે $K_2$ ઉષ્માવાહકતાવાળા પદાર્થની નળાકાર કવચ જેની આંતરિક ત્રિજ્યા $2$ અને બાહ્ય ત્રિજ્યા $ 2 R$ છે. આ સંયુક્ત જોડાણના બંને છેડાઓને બે અલગ અલગ તાપમાને રાખેલા છે. નળાકારની સપાટી અને તંત્રમાંથી સ્થિર અવસ્થામાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. તંત્રની ઉષ્મા વાહકતા ......શોધો.
$k_1$ અને $k_2$ ઉષ્માવાહકતા, $A_1$ અને $A_2$ આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ ધરાવતી બે પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. બંનેની સંયુક્ત ઉષ્માવાહકતા $k$..........
($\lambda = 5/3)$ વાયુને અચળ દબાણે ઉષ્મા આપતાં ઉષ્માનું કેટલા $\%$ કાર્યમાં રૂપાંતર થાય?
એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?