વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
$C$ અને $ D$
$D$ અને $ C$
$A$ અને $ B$
$B$ અને $A$
વીનનો સ્થળાંતરનો નિયમ - વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય
$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા
$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.
તો નીચેનામાંથી કયુ સાચુ છે.
શરૂઆતની અને અંતિમ સમાન અવસ્થા વચ્ચે વાયુનું કદ જુદી જુદી પ્રક્રિયાથી વધારવામાં આવે છે.તો થતું કાર્ય માટે નીચેના પૈકી શું સાચું છે?
લટકાવેલા ગોળાની ઘનતા અને વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે અને $s$ છે. ગોળાની ત્રિજ્યા $r$ ગોળા અને પરિસર વચ્ચેનો તાપમાનનો તફાવત ($\Delta$$\theta$) ઘણો ઓછો છે. જો પરિસરનું તાપમાન $\theta_0$ હોય, ત્યારે ગોળાના તાપમાનના ઘટાડાનો દર .......થશે.
જો પ્રણાલીને આપેલી ઉષ્મા $35 J$ અને તેના પર થતુ કાર્ય $15 J$ હોય તો પ્રણાલીની આંતરીક ઉર્જામાં થતો ફેરફાર.... $J$ ?