$10\ kg m^2 $ છે. તો ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલા ........... $\mathrm{m}$ થશે ?
$10$
$4$
$5$
$6$
$\theta$ ઢાળવાળા સમતલ પરથી ઘન ગોળો શુદ્ધ ગબડે કરે છે. $(1)$ ગોળા પર લાગતુ ઘર્ષણ બળ $f = \mu cos \theta$. $(2) f $ એ વિનાશીય બળ છે. $(3)$ ઘર્ષણ કોણીય વેગ વધારે છે અને રેખીય વેગ ઘટાડે છે$.(4)$ જો ઘટે, ઘર્ષણ ઘટે છે.
કેન્દ્રીય બળથી ચાકગતિ કરતાં કણનું કોણીય વેગમાન અચળ હોવાનું કારણ .........
$m $ દળના ત્રણ કણો સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ મૂકેલા છે.$ ℓ $ ત્રિકોણની બાજુનું માપ છે. (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) $AB $ ને લંબ $ABC$ સમતલમાં રહેલી અક્ષ $AX$ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ગ્રામ $ cm^2$ એકમમાં કેટલી થશે ?
એક ચોરસના શિરોબિંદુ $A, B, C$ અને $D$ ને ઉપર અનુક્રમે $8 kg, 2 kg, 4 kg$ અને $2 kg$ દળ ધરાવતા કણો મૂકતાં બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ચોરસના બિંદુ $A$ થી અંતર ....... $cm$ થાય. ચોરસના વિકર્ણની લંબાઈ $80\,\, cm$ છે.
ચાર સમાન $ M $ દળ અને $ L$ લંબાઇ ધરાવતા સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ કરે છે. તો આ ચોરસના સમતલને લંબ $O$ માંથી પસાર થતી અક્ષની આસપાસ જડત્વની ચાક્માત્રા કેટલી હોય ?