ગોળાની તેના વ્યાસ પર જડત્વની ચાકમાત્રા $ I$ છે. ચાર આવા ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. $XX'$ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો.
$9 \ I$
$5\ I$
$10\ I$
$15\ I$
જો પદાર્થની ગતિઊર્જામાં $ 300 \%$ નો વધારો કરવામાં આવે ત્યારે કોણીય વેગમાનમાં થતો વધારાની ટકાવારી $(\%)$દર્શાવો.
$‘a'$ બાજુઓ ધન બ્લોક સમક્ષિતિજ સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $v $ વેગથી ગતિ કરે છે. તે $ O$ બિંદુ પાસે ધાર સાથે અથડાય છે. તે $ O$ પાસે અથડાય પછી બ્લોકનો કોણીય ઝડપ કેટલી થશે ?
એક દડો સરક્યા વિના ગબડે છે. દડાના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો દડાની ત્રિજ્યા $R $ હોય, તો કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાકગતિ-ઊર્જાના સ્વરૂપમાં હશે ?
$1\ kg $ દળના ત્રણ સમાન ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. એકબીજાને અડતા ગોળાઓનું કેન્દ્ર સમાન સીધી રેખા પર છે. તો તેમના કેન્દ્રોને $ P,Q,R$ વડે દર્શાવવામાં આવે તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી $P$ નું અંતર કેટલું હશે?
$M$ દળ અને $R $ ત્રિજયા ઘરાવતી રીંગ તેના અક્ષને અનુલક્ષીને $ w$ કોણીય ઝડપથી ગતિ કરે છે. $m$ દળના બે બ્લોકને ઘીમેથી વ્યાસાંત બિંદુએ મૂકવાથી, નવી કોણીય ઝડપ