સમબાજુ ત્રિકોણ $ABC$ નિયમિત વાયર માંથી બનેલું છે. બે સમાન મણકાં પ્રારંભમાં $ A $ પર રહેલા છે. ત્રિકોણ શિરોલંબ અક્ષ $ AO$ પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલ છે. ત્યારબાદ બંને મણકાં ને સ્થિર સ્થિતિમાંથી એક સાથે $ AB$ અને $AC$ પર મુક્ત કરવામાં આવે છે. ઘર્ષણની અસર અવગણો, મણકાં નીચે સરકે ત્યારે સંરક્ષણ પામતી રાશિઓ :
એક લોખંડની વર્તૂળાકાર તકતી $ X$ ની ત્રિજ્યા $ R$ અને જાડાઈ $ t $ છે. બીજી લોખંડની વર્તૂળાકાર તકતી $Y$ ની ત્રિજ્યા $ 4R$ અને જાડાઈ $t/4$ છે. આ બંને તકતીની જડત્વની ચાકમાત્રા $I_x$ અને $I_y$ વચ્ચેનો સંબંધ .......
$M$ દ્રવ્યમાન અને $ R$ ત્રિજ્યાવાળી એક પાતળી રિંગ, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગથી ચાકગતિ કરે છે. હવે બિલકુલ હળવેથી $ 4$ બિંદુવત $m$ દળવાળા કણ તેના બે પરસ્પર લંબ વ્યાસના સમાસામેના છેડાઓ પર લગાડતાં તેનો નવો કોણીય વેગ કેટલો થશે ?
$3\ m $ લંબાઈના સળિયાનું એકમ લંબાઈદીઠ દળ એ તેના એક છેડાથી અંતર $ x $ ના સમપ્રમાણમાં બદલાય છે, તો આ સળિયાનું તેના એક છેડાથી ગુરુત્વકેન્દ્ર દ્રવ્યમાન-કેન્દ્ર ........$ m $ અંતરે હશે.
એક કણ $\frac{{20}}{\pi }\;m$ ત્રિજ્યા વાળા માર્ગ પર અચળ સ્પર્શીંય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો બીજા પરીભ્રમણને અંતે કણનો વેગ $80\ m/s$ હોય તો સ્પર્શીંય પ્રવેગ કેટલો હોય?