ધારો કે $x_1, x_2, ……, x_n $ એ $n$ અવલોકનો છે અને ધારો કે $\bar x$એ એમનો સમાંતર મધ્યક છે અને $\sigma^2$ એ તેમનું વિચરણ છે.

વિધાન $ - 1 : 2x_1, 2x_2, ……, 2x_n$ નું વિચરણ $4\sigma^2$ છે.

વિધાન $- 2 : 2x_1, 2x_2, ….., 2x_n$  નો સમાંતર મધ્યક $4\,\bar x$છે.

  • A

    વિધાન $- 1$ સાચું છે. વિધાન $ - 2$ ખોટું છે.

  • B

    વિધાન $- 1$ ખોટું છે. વિધાન $- 2$  સાચું છે.

  • C

    વિધાન $- 1 $ સાચું છે, વિધાન $ - 2$  સાચું છે. વિધાન $- 2$  એ સાચું છે, વિધાન $- 1 $ માટે સાચી સમજૂતી છે.

  • D

    વિધાન $- 1 $ સાચું છે, વિધાન $- 2$  સાચું છે. વિધાન $- 2$  એ વિધાન $- 1 $  માટે સાચી સમજૂતી નથી.

Similar Questions

જો $\sum\limits_{i = 1}^{18} {({x_i} - 8) = 9} $ અને $\sum\limits_{i = 1}^{18} {({x_i} - 8)^2 = 45} $ હોય તો $x_1, x_2, ...... x_{18}$ નું પ્રમાણિત વિચલન મેળવો 

જો આવૃત્તિ વિતરણ 

$X_i$ $2$ $3$ $4$ $5$ $6$ $7$ $8$
Frequency $f_i$ $3$ $6$ $16$ $\alpha$ $9$ $5$ $6$

નું વિચરણ $3$ હોય, તો $\alpha=..............$

  • [JEE MAIN 2023]

ધારે કે કોઈ વર્ગમાં $7$ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના ગણીત વિષયની પરીક્ષાના ગુણોની સરેેારાશ $62$ છે. તથા વિચરણ $20$ છે. જે $50$ કરતાં ઓછા ગુણ મેળવે તો વિદ્યાર્થી આ પરિક્ષામાં નાપાસ માનવામાં આવે, તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં નાપાસ પનાર વિદ્યાર્થીઓની સંખ્યા...........છે.

  • [JEE MAIN 2022]

મધ્યસ્થ વડે $40, 62, 54, 90, 68, 76 $ અવલોકનોના સરેરાશ વિચલનનો ચલનાંક કેટલો થાય ?

ધારોકે $3 n$ સંખ્યાનું વિચરણ $4$ આપેલ છે. જો આ ગણમાં  પ્રથમ $2 n$ સંખ્યાનો મધ્યક $6$ હોય અને બાકીની સંખ્યા $n$ નો મધ્યક $3$ છે. એક નવો ગણ બનાવીએ કે જેમાં પ્રથમ $2 n$ સંખ્યામાં  $1$ ઉમેરીએ અને  પછીની $n$ સંખ્યામાંથી $1$ બાદ કરીયે તો આ નવા ગણનું વિચરણ $k$ હોય તો $9 k$ મેળવો.

  • [JEE MAIN 2021]