જો વિતરણના દરેક પદને $2 $ જેટલું વધારવામાં આવે તો વિતરણનો મધ્‍ધ્યસ્થ અને પ્રમાણિત વિચલન કેટલું થશે ?

  • A

    મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન $2$ જેટલું વધે.

  • B

    મધ્યસ્થ $ 2$  જેટલું વધે અને પ્રમાણિત વિચલનમાં કોઇ ફેરફાર થતો નથી.

  • C

    મધ્યસ્થમાં કોઇ ફેરફાર થતો નથી પરંતુ પ્રમાણિત વિચલન $2$ જેટલું વધે છે.

  • D

    મધ્યસ્થ અને પ્રમાણિત બંનેમાં કોઇ ફેરફાર થતો નથી.

Similar Questions

સંખ્યાઓ $3,7, x$ અને $y(x>y)$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $10$ છે. તો ચાર સંખ્યાઓ $3+2 \mathrm{x}, 7+2 \mathrm{y}, \mathrm{x}+\mathrm{y}$ અને $x-y$ નો મધ્યક મેળવો.

  • [JEE MAIN 2021]

 $40$ અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $30$ અને  $5$ છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો  $12$ અને $10$ ભૂલથી લેવાય ગયા છે . જો $\sigma$ એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો  $38 \sigma^{2}$ ની કિમંત $.........$ થાય.

  • [JEE MAIN 2022]

અવલોકનોનાં બે ગણના આંકડાઓ નીચે મુજબ આપેલ છે :

  કદ મધ્યક વિચરણ
અવલોકન $I$ $10$ $2$ $2$
અવલોકન $II$ $n$ $3$ $1$

જો બંને અવલોકનોનાં સંયુક્ત ગણનો વિચરણ $\frac{17}{9}$ હોય, તો $n$ નું મૂલ્ય  ..... છે.

  • [JEE MAIN 2021]

વીસ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે.પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન $8$ ખોટું છે. ખોટા અવલોકનને બદલે $12$ મૂકવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો.

એક ડિઝાઇનમાં બનાવેલ વર્તુળોના વ્યાસ (મિમીમાં) નીચે આપ્યા છે : 

વ્યાસ  $33-36$ $37-40$ $41-44$ $45-48$ $49-52$
વર્તુળોની સંખ્યા $15$ $17$ $21$ $22$ $25$
 

વર્તુળોના વ્યાસનું પ્રમાણિત વિચલન અને મધ્યક વ્યાસ શોધો.