જો $n$  અવલોકનો $x_1, x_2, …… x_n$  નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $\bar x$અને $\sigma$ હોય તો અવલોકનોના વર્ગનો સરવાળો કેટલો થાય ?

  • A

    $n\,({\sigma ^2}\, + \,\,{\bar x^2})$

  • B

    $n\,\,({\sigma ^2}\, - \,\,{\bar x^2})$

  • C

    $n\,\,({\bar x^2}\, - \,\,{\sigma ^2})$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

જે $10$ પ્રાકૃતિક સંખ્યાઓ $1, 1, 1,...., 1,k$ નું વિચરણ $10$ કરતા ઓછું હોય, તો $k$ની શક્ય મહત્તમ કિંમત ...... છે.

  • [JEE MAIN 2021]

પાંચ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન $(s.d.)$ અનુક્રમે $9$ અને $0$ છે જો તેમાંથી એક અવલોકનને બદલી નાખવામાં આવે કે જેથી તેમનો મધ્યક $10$ થાય તો તેમનું પ્રમાણિત વિચલન $(s.d.)$ = 

  • [JEE MAIN 2018]

$30$ વસ્તુઓને અવલોકવામાં આવે છે જેમાંથી $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} - d$, $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} $ અને બાકી રહેલ $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} + d$ છે જો આપેલ માહિતીનો  વિચરણ $\frac {4}{3}$  હોય તો $\left| d \right|$ = 

  • [JEE MAIN 2019]

$6$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $8$ અને $4$ છે. જો પ્રત્યેક અવલોકનને $3$ વડે ગુણવામાં આવે, તો પરિણામી અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. 

પ્રયોગના $5$  અલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4 $ અને $5.2$  છે. જો આ અવલોકનો પૈકી ત્રણ $1, 2$ અને $6,$  હોય તો બાકીના અવલોકનો કયા હશે ?