એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.

  • A

    $10$

  • B

    $100$

  • C

    $250$

  • D

    $500$

Similar Questions

સાદા લોલકને શિરોલંબ સમતલમાં એક પરિભ્રમણ પૂરૂ કરવા માટે આપવો પડતો વેગ ‘$v$ ’છે.જો દોરીની લંબાઇ ચોથા ભાગની કરવામાં આવે તો આપવો પડતો વેગ કેટલો થાય?

$42\,m$ વ્યાસ ધરાવતા ગોળા પર પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. તો તે ગોળાના તળિયેથી ........ $m$ ઊંચાઇએ પદાર્થ ગોળા સાથેનો સંપર્ક છોડશે.

$1\, m$ લાંબી દોરી સાથે એક પત્થર ને બાંધી ને સમક્ષિતિજમાં વર્તુળાકારે અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.જો તે પત્થર દ્વારા $44$ સેકન્ડ માં $22$ ભ્રમણો થતાં હોય તો પત્થર ના પ્રવેગની દિશા અને મૂલ્ય શુ થાય ?

  • [AIIMS 2014]

વર્તુળમય ગતિ કરતો કણ સમાન સમયમાં સમાન કોણીય સ્થાનાંતર કરે છે,તો તેનો વેગ સદિશ...

એક $2\pi r$ લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ની સાપેક્ષે $\omega$ જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે $P$ બિંદુ પાસે સ્થિર થાય છે તો $\omega^2$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]