$600 \,rev/minute$ ની કોણીય ઝડપથી ફરતાં પંખાને બંધ કરતાં $60$ પરિભ્રમણમાં સ્થિર થઇ જાય છે.તો સ્થિર થતાં ........ $(\sec)$ સમય લાગે.

  • A

    $12$

  • B

    $30 $

  • C

    $45 $

  • D

    $60 $

Similar Questions

$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?

કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10\,ms^{-1},$ ની અચળ ઝડપે ગતિ કરતો હોય તો નીચે પૈકી કયું તેના પ્રવેગ અને ત્રિજ્યા વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

  • [JEE MAIN 2015]

એક કણ અચળ ઝડપ $'v'$ થી $xy$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $O$ બિંદુ પર તેની કોણીય વેગની તીવ્રતા શું હશે?

એક કણ અચળ કોણીય ઝડ૫ $12 \,rev / min$ ના દરથી $25 \,m$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો કણનો કોણીય પ્રવેગ ............. $rad / s ^2$ હોય.

એક કણ ગતિની શરૂઆત કરીને $r$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના $n$ માં પરિભ્રમણ દરમિયાન $\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}$ વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

  • [NEET 2019]