બરફની અને પાણીની ઘનતા અનુક્રમે $\rho $ અને $\sigma $ છે,$M$ દળનો બરફ પીગળી ત્યારે કદમાં કેટલો ફેરફાર થાય?
$\frac{M}{{\sigma - \rho }}$
$\frac{{\sigma - \rho }}{M}$
$M\,\left[ {\frac{1}{\rho } - \frac{1}{\sigma }} \right]$
$\frac{1}{M}\left[ {\frac{1}{\rho } - \frac{1}{\sigma }} \right]$
સંખ્યાબંધ પથ્થરો ધરાવતી એક હોડી પાણીની ટાંકીમાં તરી રહી છે, જો પથ્થરોને પાણીમાં નાખવામાં આવે છે તો ટાંકીમાં પાણીનું સ્તર
નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા r અને પાત્રની કોણીય આવૃતિ $\omega $પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો હશે?
પાત્રમાં $20m$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં બહાર આવતાં પાણીનો વેગ કેટલા ............. $\mathrm{m/s}$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં $\frac{H}{2}$ ઉચાઇ સુઘી $2d$ ઘનતાવાળું પ્રવાહી અને તેની ઉપરના ભાગમાં $\frac{H}{2}$ ઉંચાઇ સુઘી $d $ ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવેલું છે.આ પાત્રમાં સમાન આડછેદના ક્ષેત્રફળ $A/5$ તથા L$(L < H/2)$ લંબાઇ ધરાવતો ઘન નળાકાર શિરોલંબ મૂકયો છે.હવે નળાકારના નીચેનો છેડો બંને પ્રવાહીને અલગ પાડતી સપાટીથી $L/4$ અંતરે રહે તેમ પ્રવાહીમાં શિરોલંબ તરે છે,તો નળાકારની ઘનતા $D =$ ________. ( ઉપરના પ્રવાહીની સપાટી પર વાતાવરણનું દબાણ ${P_0}$છે.)
$r $ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક હોય,તો $ h=$