કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $ (rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પ્રાત્યાત્ય જશે?
( ઓકિસજન અણનું દ્રવ્યમાન $ (m)= 2.76 \times 10^{-26} \,kg$ બોલ્ટઝમેન અચળાંક $k_B= 1.38 \times 10^{-23} \ JK^{-1}$ )
$2.508 \times 10^4 \ K$
$8.360 \times 10^4 \ K$
$1.254 \times 10^4 \ K$
$5.016 \times 10^4 \ K$
જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?
ગુરૂત્વાકર્ષી પ્રવેગ $(g)$ નો પૃથ્વીના કેન્દ્રથી અંતર $(r)$ સાથેનો ફેરફાર ........વડે રજૂ કરી શકાય. ($R$ = પૃથ્વીની ત્રિજ્યા, આપેલ છે.)
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\, N$ છે પૃથ્વીની ત્રિજયના અડધી ઊંચાઈ પર, તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ($N$ માં) લાગે ?
પૃથ્વીની કોણીય ઝડપ $rad/s$ માં કેટલી હોવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે? [ $g = 10\, m/s^2$ અને પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^3\, km$]
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે.તો પૃથ્વીની સપાટીથી $R/2$ ઊંચાઇ પર પદાર્થનું વજન ......... $N$ થાય. ($R$= પૃથ્વીની ત્રિજયા)