ગુરૂત્વાકર્ષી પ્રવેગ $(g)$ નો પૃથ્વીના કેન્દ્રથી અંતર $(r)$ સાથેનો ફેરફાર ........વડે રજૂ કરી શકાય. ($R$ = પૃથ્વીની ત્રિજ્યા, આપેલ છે.)
જો પૃથ્વીની ત્રિજયા $R$ હોય,તો પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીને ગુરુત્વપ્રવેગ $g$ માં થતો ફેરફાર,નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે દર્શાવે છે.
કોઇ બિંદુએ ગુરુત્વતીવ્રતા $E = K/{x^3}$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $10\, m\, s^{-2}$ અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ $4.0\, m\, s^{-2}$ છે.એક $60\, kg$ નો પ્રવાસી અચળ વેગથી જતાં અવકાશયાનમાં પૃથ્વીથી મંગળ તરફ જાય છે આકાશમાં રહેલા બધા જ પદાર્થોને અવગણો.નીચેના ગ્રાફમાંથી કયો ભાગ પ્રવાસીનું વજન (કુલ ગુરુત્વાકર્ષણ બળ) સમયની સાપેક્ષે સાચું દર્શાવે?
બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =
ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?