$A$- દ્વિલીંગી માટે વનસ્પતિ અને ધણી ફૂગમાં Homothalic શબ્દ વપરાય છે.
$R$ - એકલીગી માટે Dioecious શબ્દ વપરાય છે.
$A$ અને $B$ સાચા
$A$ અને $R$ ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.
જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?
આપેલ આકૃતિ ઓળખો.
વાઘના પ્રજનનચક્રને અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A$. બિનપ્રાઈમેટ સસ્તનોમાં પ્રજનન દરમિયાન થતા ચક્રીય ફેરફારોને ઈસ્ટ્રસ ચક્ડ કહે છે.
$B$. યૌવનારંભ વખતે શરું થતા પ્રથમ માસિક ચક્રને મેનોપોઝ કહે છે.
$C$. ઋતુચક્રનો અભાવ ગર્ભધારણ હોવાનુ સૂચન કરે છે.
$D$. ચક્રીય ઋતુચક્ર મોનાર્ક અને મેનોપોઝની વચ્ચે જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: