રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
ગાંઠામૂળી
વિરોહ
પ્રકલિકા
ચૂષક
એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.
વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ બટાટા | $(1)$ ગાંઠામૂળી |
$(b)$ કેળા | $(2)$ ભુસ્તારીકા |
$(c)$ જળકુંભિ | $(3)$ પર્ણકલિકા |
$(d)$ પાનફુટી | $(4)$ આંખ |
અલિંગી પ્રજનનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad$ દ્વિભાજન $\quad$ $\quad$ $\quad$$\quad$કલિકાઓ
નીચેની આકૃતિને ઓળખો.