રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.

  • [AIPMT 1991]
  • A

    ગાંઠામૂળી

  • B

    વિરોહ

  • C

    પ્રકલિકા

  • D

    ચૂષક

Similar Questions

આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.

ખોટું વિધાન પસંદ કરો.

  • [NEET 2013]

અલિંગી પ્રજનનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

 $\quad$ દ્વિભાજન  $\quad$ $\quad$ $\quad$$\quad$કલિકાઓ

નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?

નિચેનામાંથી ખોટું શું છે?