અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.

  • [NEET 2019]
  • A

    પર્ણરંધ્રોનું બંધ થવું

  • B

    ભેજગ્રાહિ કોષોની નરમાશ (સંકોચન).

  • C

    શિથિલોતક મધ્યપણું પેશીમાં વાતઅવકાશનું સંકોચન

  • D

    જલવાહિનીમાં ટાયલોસીસ

Similar Questions

પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.

નીચે આપેલ અંત:સ્થ રચના ક્યાં અંગની છે?

પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?

એકદળી પર્ણમાં આ ન હોય

સમદ્વિપાશ્વ (એકદળી) પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.