એકદળી પર્ણમાં આ ન હોય
લંબોતક મધ્યપર્ણ પેશી
વાહિપુલ
અધિસ્તર
હરિતકણ
પૃષ્ઠવક્ષીય પર્ણમાં (દ્બિદળી પર્ણમાં) ઉત્સ્વેદનના દર માટે કયું વિધાન સત્ય છે?
પાણીની અછત દરમિયાન, યાંત્રીક કોષો : .
$(a)$ આશુન બને
$(b)$ શિથિલ બને
$(c)$ અંદર તરફ પર્ણવલન પ્રેરે.
$(d)$ પર્ણફલક ખુલ્લું કરે
સાચા વિકલ્પો ઓળખો.
દ્વિદળી પર્ણની આંતરીક રચનામાં....
સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો
પૃષ્ઠવક્ષીયપર્ણ માં જલવાહક અને અન્નવાહકનું સ્થાન જણાવો.