એક મુસાફર-બેગેને $2 \,m / s$ ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક $0.4$ છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... $m$ હશે. [g $=10 \,m / s ^{-2}$ લો.]

  • [JEE MAIN 2022]
  • A

    $2$

  • B

    $0.5$

  • C

    $3.2$

  • D

    $0.8$

Similar Questions

રફ સપાટી પર પડેલ $60\, kg $ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો ....... $m/{s^2}$ પ્રવેગ ઉત્પન્ન થશે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.5$ અને $0.4$ છે

$m$ દળ ધરાવતા ટુકડાને $y = \frac{{{x^3}}}{6}$ જેટલો ઊભા આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે.જો ઘર્ષણાંક $ 0.5$  હોય,તો સરકયા સિવાય ટુકડાને જમીનથી ઉપર કેટલી મહત્તમ ઊંચાઇએ મૂકી શકાય.

  • [JEE MAIN 2014]

એક જંતુ અર્ધગોળાકાર સપાટી પર ધીમે ધીમે ચડે છે. જંતુ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $1/3$ છે.જો જો જંતુ અને અર્ધગોળાકાર સપાટી ના કેન્દ્ર ને જોડતી રેખા શિરોલંબ સાથે $\alpha $ નો ખૂણો બનાવતો હોય તો જંતુ સરકી ન જાય તેના માટે $\alpha $ ની મહત્તમ શક્ય કિંમત શું થાય?

  • [IIT 2001]

$5 kg$ અને $10 kg$ દળના બે પદાર્થો $A$ અને $B,$ ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દીવાલને અડીને રહેલા છે (આકૃતિ ) પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ છે. $200 \,N$ નું એક બળ $A$ પર સમક્ષિતિજ લગાડવામાં આવે છે. $(a)$ દીવાલનું પ્રતિક્રિયાબળ $200 \,N$. $(b)$ $A$ અને $B$ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા બળો શોધો. જ્યારે દીવાલને દૂર કરવામાં આવે ત્યારે શું થાય ? જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે $(b)$ ના આકૃતિ જવાબમાં ફેરફાર થશે ? $\mu_{ s }$ અને $\mu_{ k }$ વચ્ચેનો તફાવત અવગણો.

રફ સપાટી પર પડેલ $64 \,N$ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો તે કેટલો પ્રવેગ પ્રાપ્ત કરશે? બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ છે