$m$ દળ વાળા એક પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $\left( R _e\right)$ થી બમણાં અંતર જેટલી ઊંચાઈ $h$ પર લઈ જવામાં આવે છે, તો તેની સ્થિતિઉર્જા થતો વધારો $...........$ થશે.
$3 mgR$
$\frac{1}{3} mgR _{ e }$
$\frac{2}{3} mgR _{ e }$
$\frac{1}{2} mgR _{ e }$
પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.
$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતો ગોળાના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ ${F_1}$ અને ${F_2}$ હોય,તો
પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોર જગ્યાએથી $480 \,km$ ઉપર ' $g$ ' નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )
જો પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ સ્થિતિમાન $V_0$ હોય, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈના બિંદુુએ સ્થિતિમાન શું હશે ?