$m$ દળ વાળા એક પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $\left( R _e\right)$ થી બમણાં અંતર જેટલી ઊંચાઈ $h$ પર લઈ જવામાં આવે છે, તો તેની સ્થિતિઉર્જા થતો વધારો $...........$  થશે.

  • [JEE MAIN 2023]
  • A

    $3 mgR$

  • B

    $\frac{1}{3} mgR _{ e }$

  • C

    $\frac{2}{3} mgR _{ e }$

  • D

    $\frac{1}{2} mgR _{ e }$

Similar Questions

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં $kv_એ$ વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ($v_e$ એ નિષ્ક્રમણ વેગ અને k<1). જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો પૃથ્વીના કેન્દ્રથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી થાય ? (R=પૃથ્વીની ત્રિજ્યા)

પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.

$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતો ગોળાના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ ${F_1}$ અને ${F_2}$ હોય,તો 

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોર જગ્યાએથી $480 \,km$ ઉપર ' $g$ ' નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )

જો પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ સ્થિતિમાન $V_0$ હોય, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈના બિંદુુએ સ્થિતિમાન શું હશે ?