સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?
$1$
શૂન્ય
$0.25$
$0.5$
એવું મનાય છે કે હાનિકારક જનીનો વસતિમાંથી સમયાંતરે નાબૂદ થાય છે. છતાં સિકલ - સેલ એનીમિયા મનુષ્યની વસતિમાં સતત જોવા મળે છે. શા માટે ?
કોલમ $-I$ અને કોલમ $-II$ને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ હિમોફિલીયા | $(i)$ પ્રચ્છન્ન જનીન: $X^{h}X^{h}$ |
$(Q)$ રંગઅંધતા | $(ii)$ પ્રચ્છન્ન જનીન: $pp$ |
$(R)$ ફિનાઈલ કીટોન્યુરીયા |
$(iii)$ પ્રચ્છન્ન જનીન:$Hb ^{ s} Hb ^{ s}$ |
$(S)$ સીકલસેલ એનીમીયા | $(iv)$ પ્રચ્છન્ન જનીન:$X^{c}X^{c}$ |
આપેલામાંથી કયો વિકલ્પ ફિનાઈલકિટોન્યુરિયા માટે સાચું નથી ?
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?